અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં..
05/04/2011 22:22
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં - બરકત વિરાણી ‘બેફામ’
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?